જામનગર: બોર્ડ પરિક્ષાર્થીઓ માટે હેલ્પલાઇન સેન્ટર શરૂ કરાશે

0
274

આગામી તા.6 માર્ચ થી તા.30 માર્ચ સુધી હેલ્પલાઈન સેન્ટરો કાર્યરત રહેશે

જામનગર: ગુજરાતમાં આગામી તા.14 માર્ચથી 29 માર્ચ દરમિયાન ધો.10 તેમજ ધો.12(સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષા યોજાનાર છે. પરીક્ષાના સમય દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓને પૂરતું માર્ગદર્શન મળી રહે. વિદ્યાર્થીઓમાં પરીક્ષા અંગેનો ભય દૂર થાય, વિદ્યાર્થીઓ મુક્ત અને કોઈપણ પ્રકારની ચિંતા વગર પરીક્ષા આપી શકે તેમજ વિદ્યાર્થીઓને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે તે હેતુસર જામનગર જિલ્લામાં હેલ્પલાઈન સેન્ટરો શરૂ કરવામાં આવનાર છે. આગામી તા.6 માર્ચથી તા.30 માર્ચ સુધી સવારના 10 થી સાંજે 6:30 કલાક સુધી 20 જેટલા હેલપાઇન સેન્ટરો કાર્યરત રહેશે.

વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ માર્ગદર્શન અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે નીચે આપેલ મોબાઈલ નંબર મારફતે કાઉન્સેલરનો સંપર્ક કરી શકશે. તેમ જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

આ રહ્યા અધિકારીઓના ફોન નમ્બર

૧. શ્રીમતી એમ.એસ. લાડાણીન-કંટ્રોલરૂમના અધિકારી -૦૨૮૮-૨૫૫૩૩૨૧
૨. શ્રી એમ.ટી. વ્યાસ -૯૮૨૪૫૧૮૧૯૯
૩. શ્રી કમલેશભાઇ શુક્લ -૯૯૧૩૭૦૧૭૭૧
૪. શ્રી કેશુભાઇ ઘેટીયા -૯૪૨૭૭૭૪૧૭૩
૫. શ્રી પ્રવિણભાઇ સુરેજા -૯૮૯૮૮૪૭૦૯૬
૬. શ્રી કમલેશભાઇ વિસાણી -૭૬૯૮૦૯૪૧૪૨
૭. શ્રીમતી વિજયાબેન બોડા -૯૪૨૬૯૭૯૯૯૨
૮. શ્રીમતી સુરભિબેન પંડ્યા -૯૭૨૬૭૧૧૮૬૫
૯. શ્રી જયસુખભાઇ ચાવડા -૯૮૨૪૨૦૬૨૬૪
૧૦. શ્રી મુકેશભાઇ જોષી -૯૪૨૭૨૩૩૧૪૪
૧૧. શ્રીમતી બિન્દુબેન ભટ્ટ -૯૪૨૭૯૪૪૮૫૫
૧૨. શ્રીમતી વર્ષાબેન ત્રિવેદી -૮૨૦૦૫૩૪૦૭૭
૧૩. શ્રીમતી માલાબેન ઠાકર -૯૪૨૭૨૦૭૫૦૩
૧૪. શ્રીમતી ઉર્મિબેન ત્રિવેદી -૯૪૨૭૨૧૯૪૮૬
૧૫. શ્રી ઉષાબેન માનસાતા -૯૪૨૭૯૩૭૦૦૩
૧૬. શ્રીમતી જયોત્સનાબેન દવે -૯૪૨૯૧૪૧૩૯૧
૧૭. શ્રીમતી સંધ્યાબેન માંકડ -૯૯૧૩૮૪૪૨૨૬
૧૮. શ્રીમતી હર્ષિદાબેન દવે -૯૪૨૮૭૨૬૬૩૨
૧૯. શ્રીમતિ જ્યોતિબેન વાળા -૯૪૨૮૨૧૬૭૮૮
૨૦. શ્રીમતી ભાવનાબેન ઠાકર -૯૪૨૯૭૯૪૩૪૩

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here