પરીક્ષા : ધોરણ 3 થી 8નો જાહેર થયો પરીક્ષા કાર્યક્રમ, જાણો વિસ્તારથી

0
915

જામનગર : કોરોના મહામારીની જો સૌથી વ્યાપક અસર પહોંચી હોય તો તે છે શૈક્ષણિક ક્ષેત્રને, હાલ કોરોનાનું સંકટ હળવું થતા સરકાર દ્વારા અનલોક પ્રણાલી હાથ ધરવામાં આવી છે અને અમુક ધોરણના વર્ગો તેમજ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક તેમજ કોલેજનું શિક્ષણ કાર્ય શરૂ કરાયું છે. સમગ્ર વર્ષ ઓનલાઈન શિક્ષણ અપાયા બાદ સરકાર દવારા ધોરણ ત્રણ થી આઠની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. જે નીચે મુજબ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here